વૈશાખ સુદ ત્રિજ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૦૮:૧૮ AM - ૧૦:૦૨ AM
કાળ (નુકશાન): ૧૦:૦૨ AM - ૧૧:૪૬ AM
આત્મવિશ્વાસ તમને શ્રેષ્ઠ બનાવશે. તમે સંકટમાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો અને ઘણા દિવસોથી અટકેલાં કાર્યો પૂર્ણ કરી શકશો. તમે તમારા સાથીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થશો અને તમારા વિરોધીઓ સાથે સુમેળ સ્થાપિત કરશો. સામાજિક કાર્યમાં રસ રહેશે અને માન-સન્માન પ્રાપ્ત થશે. બધા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે નોકરીમાં સફળતા અને પ્રમોશનની શક્યતા છે.
લકી નંબર-1-6-8
લકી કલર- લાલ
શું કરવું - શ્રી હનુમાનજીને મીઠાઈ અર્પણ કરો.
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ નરેન્દ્ર મોદી, મનમોહનસિંહ, સૌરવ ગાંગુલી, અનિલ કૂંબલે, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ, આશા ભોંસલે, ગૌરી ખાન અને જૉન અબ્રાહમ.
શનિ
(ખ, જ)
વાદળી
10, 11
ચાંદી, લોહ
નીલમ
દક્ષિણ
પૃથ્વી
ચલ
વાયુ
શિવ જી
ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી
નીલમ, પન્ના અને હીરા
શનિવાર, બુધવાર અને શુક્રવાર